HomeGujaratPM મોદી ફરી વાર ગુજરાતના પ્રવાસે, જામકંડોરણામાં આયોજન

PM મોદી ફરી વાર ગુજરાતના પ્રવાસે, જામકંડોરણામાં આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 10 દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાનની 2 દિવસની ગુજરાત મુલાકાત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ જામનગર અથવા રાજકોટ ખાતે કરશે. જામનગરના જામકંડોળામાં વડાપ્રધાન સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા દરમિયાન, પીએમ મોદીએ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી, અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના મેટ્રો રૂટને લીલીઝંડી દેખાડી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW