હળવદના જોગડ ગામે રહેતા જયદીપભાઇ ઉર્ફે જાદુ રાયધનભાઇ જંજુવાડીયા નામના યુવાને છેલ્લા પાંચ વર્ષથી માનસીક બીમારી હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઈ ગઈકાલના રોજ પોતાની મેળે કોઇ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.