HomeGujaratમોરબીમાં મહિલાએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિએ જાન થી મારી નાખવાની...

મોરબીમાં મહિલાએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિએ જાન થી મારી નાખવાની ધમકી આપી

મોરબીના સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન કુલદીપભાઈ રાઠોડ એ અગાઉ મહેશભાઇ તુલશીભાઇ પરમાર સાથે લગ્ન થયેલ હોય બાદમાં કોઈ કારણસર તેને કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હતા.બાદમાં ભારતીબેન એ કુલદીપ સાથે લગ્ન કરેલ હોય જે બાબતે નો ખાર રાખી આરોપી કુવાડી જેવા હથીયાર લઈ ફરી.ના ઘરમા પ્રવેશ કરી તથા સાહેદોને ગાળો આપી ઘરમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ભારતીબેનને તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW