રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં બંનેલી દુર્ઘટનામાં 27થી વધુ લોકોના માટે ભર્યા મોત થયા હતા આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે અને આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા આમાં આવી રહી છે મોરબી ડિસ્ટ્રિક્ટ કોડ ખાતે બાર એસોસિએશન દ્વારા આ મૃત પરિવારોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્ય જોડાયા હતા શ્રદ્ધાંજલિ આપી હતી આપવામાં આવી હતી એવી પણ માંગણી કરી હતી કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારોને ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને આ દુર્ઘટનામાં માં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી