HomeGujaratમોરબીના તોડી પડાયેલા સમય ગેટના બન્ને સાઇડના પીલર દૂર કરાયા 

મોરબીના તોડી પડાયેલા સમય ગેટના બન્ને સાઇડના પીલર દૂર કરાયા 

મોરબીના પ્રવેશદ્વાર સમાન સમય ગેટ જર્જરિત હાલતમાં હોવાથી આગાઉ લોખંડ ના ભાગ ઉતારી લેવાયા બાદ બાકીનું કામ છોડી દેવાયું હતું જોકે માર્ગ મકાન વિભાગ ને આં અંગે ફરિયાદ મળ્યા બાદ ગત રાતે આં જોખમી પીલર ને તોડી પડવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી 

 વર્ષો પૂર્વે બનાવેલ સમય ગેટ જર્જરિત હાલતમાં હોય અને ભારે વરસાદ કે પવનની સ્થિતિમાં તૂટી પડે અને કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી હતી ત્યારે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને તંત્ર હવે એકશનમાં આવ્યું છે અને સમય ગેટ તૂટી પડે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે જ સાઈડ પીલોર જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW