વિક્રમ સવંત ૨૦૭૯ ના વિદાય અને આજથી ૨૦૮૦ વર્ષનો પ્રથમ દિવસ નિમિતે અલગ અલગ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે મોરબી શહેરના નાની બજાર ખાતે આવેલા વિશ્વકર્માં જયંતી ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આં