HomeGujaratવાકાનેરના હસનપરમાં પાણી પુરવઠા બોર્ડના ખુલ્લા યાર્ડમાં પડેલા પાઈપના જથ્થામાં આગ

વાકાનેરના હસનપરમાં પાણી પુરવઠા બોર્ડના ખુલ્લા યાર્ડમાં પડેલા પાઈપના જથ્થામાં આગ

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ પાણી પુરવઠા બોર્ડ ના પ્લાસ્ટિકના પાઈપના ઢગલા ખુલ્લા યાર્ડમાં રાખવામાં આવ્યા હતા આ ખુલ્લા યાર્ડમાં સોમવારે બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી આગની જાણ થતા વાંકાનેર પાલિકા તેમજ મોરબી નગરપાલીકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી પરંતુ 1500 મીટર જેટલા પાઈપનો જથ્થો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં પાણી પુરવઠા કચેરીને 25 લાખનું નુકશાન થવાનો અંદાજ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW