HomeGujaratહળવદ GIDC ઘટનામાં મૃતકોને સીએમએ 4 અને પીએમએ 2 લાખના વળતરની...

હળવદ GIDC ઘટનામાં મૃતકોને સીએમએ 4 અને પીએમએ 2 લાખના વળતરની જાહેરાત કરી

હળવદની જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સાગર ફૂડ કેમ નામની મીઠાની ફેક્ટરીની દીવાલ ધારશાહી થવાની દુર્ઘટનામાં ૩ બાળકો સહિત 12 લોકોના કમકમાટી ભર્યા મોત થવાની ઘટના બની હતી આ ઘટનામાં પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

અને પીએમએન આર એફમાંથી મૃતકોને રૂ 2 લાખની તેમજ ઈજાગ્રસ્તને રૂ 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ મૃતકને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી રૂ 4 લાખની સહાય કરવામાં આવી છે આ ઘટના અંગે સીએમ એ કલેકટરને આદેશ કરી મૃતકને તાત્કાલિક તમામ સારવાર આપવા સુચના આપી છે

ઘટના અંગે મંત્રી બ્રિજેશ મેરજાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW