મોરબીના રફાળેશ્વર નજીક વિટાસીરામિકમાં રહેતા મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના વતની દયારામ મહેતાબજી માલવિયની પત્ની લાડકુવરબાઈ દયારામ માલવિય તેમજ તેમના બે સંતાન રીન્કુબેન દયારામ(ઉ.વ.10 ) અને મોનું દયારામ (ઉ.વ.8 )ને સાથે લઇ તા 20 સપ્ટેમ્બર 2018 ના રોજ નજીકના કારખાનાઓમાં મજુરી કામની તપાસ માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી જે બાદ દયારામે તાલુકા પોલીસ મથકમાં પત્નીની ગુમ થવા અંગેની ફરિયાદ નોધાવી હતી આ અંગે તપાસ દરમિયાન મહિલા મધ્ય પ્રદેશના ઉજ્જેન જિલ્લાના ચૌરાલા ગામની સીમમાથી મળી આવી હતી જે બાદ પોલીસે મહિલાન તેના પતિને સોપી હતી

