HomeGujaratરવાપરમાં ભરાતી શનિવારી બજારથી કોરોના સંક્રમણનો ભય,યોગ્ય કાર્યવાહીની માંગ

રવાપરમાં ભરાતી શનિવારી બજારથી કોરોના સંક્રમણનો ભય,યોગ્ય કાર્યવાહીની માંગ

મોરબીના શહેરથી નજીક આવેલ રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર અને બોનીપાર્ક પાછળ અને શકત શનાળા ગામની સીમમાં જવાના રસ્તે હાલ શનિવારે ગુજરી બજાર ભરાય છે. આ સિવાય અહી રીક્ષા સ્ટેન્ડ ન હોવાના કારણે રોડ પર રીક્ષા ચાલકો ઉભા રહે છે. આ ઉપરાંત રવાપર ચોકડીથી કેનાલ સુધી રોડ પર રેકડી ધારકો અને પાથરણા વાળા બેસી ને ધંધો કરે છે જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહ્યા છે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવી ભીડ કોરોનાના કેસ વધારી શકે છે આવા સમયે અહી ભીડ ઓછી થાય તે માટે એ પોલીસ કાર્યવાહી કરે તે માટે ગ્રામ પંચાયત દ્વારા એસપીને લેખિત રજૂઆત કરી એ ડીવીઝન પોલીસ કાયવાહી કરવા સુચના આપવામાં આવે તેવી માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW