HomeGujaratવાંકાનેરના ઢુવા નજીક ફેક્ટરીમાં શ્રમિકનો આપઘાત

વાંકાનેરના ઢુવા નજીક ફેક્ટરીમાં શ્રમિકનો આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક માટેલ રોડ પર આવેલી ટોરિસ સેનેટરી કંપનીમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. કારખાનામાં કામ કરવાની સાથે ત્યાં જ રહેતા 18 વર્ષીય નાજમીનખાન બુરેખાન મંસુરીએ ગઈકાલે બપોરના સમયે કોઈ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW