HomeGujaratભારત-શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી, 9 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા...

ભારત-શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી, 9 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ

ભારતીય ક્રિકેટ ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે પહોંચી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 15 ઓગસ્ટથી થવાની છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમતી જોવા મળશે.

ટીમ ઈન્ડિયા લગભગ નવ વર્ષ બાદ શ્રીલંકાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. આ પહેલાં વર્ષ 2017માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમી હતી.

આ વખતે પણ બંને ટીમો વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં મજબૂત પ્રદર્શન કરીને જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW