મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ 03/06/2026 બુધવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મોરબી મહાનગર પાલીકાની કામગીરી માટે વીજપુરવઠો સવારના 7 થી બપોરના 11 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
જેમાં (1)દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

