HomeGujaratમોરબી જિલ્લામાંથી 10મો ઝોલાછાપ ડોકટર ઝડપાયો

મોરબી જિલ્લામાંથી 10મો ઝોલાછાપ ડોકટર ઝડપાયો

મોરબીના માળીયા તાલુકાના કુંતાશી ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં ગામે આવેલ રામજી મંદિર પાસે આરોપી ભરતભાઈ બીહારીદાસ રામાનુજ પોતાના રહેણાંક મકાનની ડેલીમા કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોની જીંદગી સાથે ચેડા તથા આરોગ્ય અને શારીરીક સલામતી જોખમાય તેવુ બેદરકારી ભર્યુ બે ફામ કૃત્ય કરી અલગ-અલગ કંપનીની એલોપેથીક દવાનો જથ્થો તથા સારવાર કરવાના સાધનો રાખી કુલ કી.રૂ.-1867ના મુદામાલ સાથે મળી પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW