વાંકાનેરના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઇ ભુસડીયા નામના મહિલાને ગત તા.- 24/11/2024ના રોજ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે કુવાડવા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

