દુર્ગાષ્ટમીના તહેવારને લઇ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે ગુરુવારના રોજ રજા રાખવામાં આવશે. આ તહેવારને લઈને હરાજી બંધ અને આવક પણ બંધ રાખવામાં આવશે. તેમજ શુક્રવારે રાબેતા મુજબ હળવદ માર્કેટિંગ ફરી ધમધમતું કરવા આવશે. સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું ગણાતા યાર્ડમાં આવતીકાલે દુર્ગાષ્ટમીની રજા રહેશે.