HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે મહાપ્રસાદ અને સંતાવાની ઓયાજન કરાયું...

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે મહાપ્રસાદ અને સંતાવાની ઓયાજન કરાયું હતું

મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે ગઈકાલે અષાઢી બીજ નિમિતે મહાપ્રસાદ અને સંતાવાની તેમજ પાટનું ઓયાજન કરવામાં આવ્યું હતું. રામધન આશ્રમમાં આવેલા તમામ ભાવી ભક્તોઓ ભજન અને ભોજનનો લાહો લીધો હતો. આ આયોજનને સફળ બનાવા દિલીપભાઈ, કેશુભાઈ, દેવેન્દ્રભાઈ, દેવકરણભાઈ, ત્રિભોવનભાઈ તેમજ સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું , તેમ મુકેશ ભગતે તેની યાદીમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW