મોરબીની જળ હોનારતમાં 135થી વધુ હતભાગીઓના મોત થયા છે તો કેટલાક દર્દીઓની સારવાર ચાલી રહી છે હાલ આ ઘટનાને લઇ અલગ અલગ સામાજિક સંગઠન, સરકારી કચેરી તેમજ અલગ અલગ સંસ્થા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા બાર એસોએશી એશન દ્વારા જિલ્લા કોર્ટથી મૌન રેલી નીકળી હતી અને દરબાર ગઢ સુધી પહોચી હતી તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી

