HomeGujaratસચિનની સમસ્યા વધી, કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી

સચિનની સમસ્યા વધી, કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી

ગાંધીનગરની કોર્ટે સચિનને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આરોપી સચિન પ્રક્રીયામાં પોલીસને સાથ ન આપી રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આરોપીને લઈને જ્યારે કોર્ટ પહોંચી ત્યારે એના બચાવવા કોઈ વકીલ આગળ ન આવ્યું. તેના માટે બચાવ પક્ષના વકીલ તરીકેની કામગીરી સંભાળવા માટે તૈયાર ન હતું.

બીજી તરફ કોર્ટે તેને સરકારી વકીલ આપ્યા હતા. સાચીન ની કરતૂતને જોતા તેના માટે કોઈ વકીલાત કરવી નહીં તેવું બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW