HomeGujaratટંકારામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારાના ધૃવનગરમાં રહેતા શંકરભાઇ પોલાભાઇ રાણા નામના યુવાને ગત તા.28/04/2026ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW