મોરબી શહેર પેટા વિભાગ-02 અંતર્ગત તા.08/04/2026 બુધવારના રોજ વિજ લાઇનના મેઇન્ટેનન્સ કામને કારણે નીચે દર્શાવેલ વિસ્તારોમાં વિજ પુરવઠો તાત્કાલિક બંધ રાખવામાં આવશે.
સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
સોરેન્ટો ફીડર હેઠળના વિસ્તારો:
સોરેન્ટો સિરામિક, સિલ્વર પાર્ક સોસાયટી, યોગીનગર વિસ્તાર, ઘેંટા ઉછેર કેન્દ્ર, મધુ સ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર વિસ્તાર, ચિંતન વિદ્યાલય, વિકાસ વિદ્યાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

