HomeGujaratમોરબીના વનાળીયા થી નારણકાને જોડતા રોડ પરના ખાડા બુરવા માનસર ગામના સરપંચની...

મોરબીના વનાળીયા થી નારણકાને જોડતા રોડ પરના ખાડા બુરવા માનસર ગામના સરપંચની માંગ

મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીના વનાળીયા ગામથી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ તૂટી ગયેલ છે જેથી ધંધાર્થીઓ તથા મોરબી જતા આવતા ગ્રામજનોને તકલીફ પડે છે તેથી આ ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા ગામના સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW