HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં આકસ્મિક સંજોગમાં રક્તની માંગને પહોચી વળવા રક્તદાન કર્યું

મોરબીના મહેન્દ્રનગરમાં આકસ્મિક સંજોગમાં રક્તની માંગને પહોચી વળવા રક્તદાન કર્યું

ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જયાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ધડવામાં આવેલ. તે જગ્યા પર ઓપરેશન સિંદુર હાથ ધરી સ્ટ્રાઈક કરવામાં આવી છે. જે બાબતે ધ્યાનમાં રાખીને આપણો જીલ્લો બોર્ડરને અડીને આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બ્લડની જરુરિયાત પૂર્ણ થાય તે માટે મહેન્દ્રનગર ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 55થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW