Thursday, July 4, 2024
HomeGujaratવાંકાનેરના નાગલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના નાગલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના નાગલપર ગામે રહેતા સાગર મૈયાભાઈ ગુંદારીયાએ કોઇ કારણોસર નાગલપર ગામની સીમમાં વાડીએ ગળેફાંસો ખાઇ લીધો હતો.જેની ડેડબોડી મંયાભાઇએ પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડો. જાવેદ મસાક્પુત્રા એ આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી મોત નું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW