HomeGujaratમોરબીના રામધન આશ્રમના ઉમિયા મંદિર નો20મો પાટોત્સવ ઉજવાયો

મોરબીના રામધન આશ્રમના ઉમિયા મંદિર નો20મો પાટોત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા રામધન આશ્રમમાં ઉમિયા મંદિર ખાતે માતા ઉમિયાજીનું 20મુ પાટોત્સવ મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં યોજાયો હતો આ પ્રસંગે કુમારિકા ભોજન અને બ્રહ્મભોજન તેમજ મહાપ્રસાદ અને મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહેન્દ્રનગર તેમજ મોરબી આસપાસના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તે રામધન આશ્રમના મુકેશ ભગતે જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW