HomeGujaratમાળિયા નજીક મચ્છુ નદીમાંથી આધેડની લાશ મળી આપઘાત કે અકસ્માત તપાસ શરુ

માળિયા નજીક મચ્છુ નદીમાંથી આધેડની લાશ મળી આપઘાત કે અકસ્માત તપાસ શરુ

માળિયા મિયાણા પોલીસ ની ટીમના મહેશભાઈ મકવાણા તેની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કન્ટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે માળિયામી શહેરથી કંડલા હાઇવે તરફ જતા રસ્તામાં પસાર થતી મચ્છુ નદીમાંથી ગઈ કાલે 50 વર્ષીય આધેડની લાશ મળી આવી હતી આ કોલ આધારે પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાં તજવીજ હાથ ધરી હતી જોકે મરણ જનાર આધેડની ઓળખ થઈ શકી ન હતી જેથી આ અંગે માળિયા મિયાણા પોલીસે એડી નોધ કરી તેની ઓળખ મેળવવા અને તેનું મોત આપઘાત થી થયું કે અકસ્માતે તે અંગે તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જી પી મારુંણીયા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW