ગૌ સેવા એજ માનવ ધર્મ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં ગૌ માતા અને નંદી મહારાજ ને રેડિયમના પટ્ટા લગાવામાં આવ્યા જેથી કરીને રાત્રીના સમયે રસ્તા પર જતાં વાહન ચાલકોને રાત્રીના સમયે રસ્તા ઉપર બેસેલા ગૌ માતા કે નંદી મહારાજ અંધારાના લીધે દેખાતા નથી અને અકસ્માત વધારે થાય જેથી કરીને આ અકસ્માત નો થાય તે માટે 650 ગૌ માતા અને નંદી મહારાજને પટ્ટા બાંધવામાં આવ્યા.આ સેવાકીય કાર્યમાં મોરબીના ગૌ સેવા એ જ માનવધર્મ ગ્રુપના બધા સભ્યો એ સાથ સહકાર આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો

