HomeGujaratમોરબીના ભક્તિનગર ગામે રવિવારે કનેસરાધામનું રામામંડળ યોજાશે

મોરબીના ભક્તિનગર ગામે રવિવારે કનેસરાધામનું રામામંડળ યોજાશે

મોરબી તાલુકાના ભક્તિનગર (રવાપર નદી) ગામે આગામી રવિવારે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિનગર ગામે રહેતા જગદીશભાઈ દેવશીભાઈ હાંસલપરા અને રમેશભાઈ દેવશીભાઈ હાંસલપરા દ્વારા તા. 04-09-2022 ને રવિવારના રોજ ભક્તિનગર (રવાપર નદી) ખાતે કનેસરાધામના બાબા રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં ગાયક સોનલ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે જેથી રામામંડળ નિહાળવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW