મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ 02/06/2026, મંગળવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
જેમાં ત્રાજપર ફીડર:- તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ, મયુર સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે.

