HomeGujaratમાળિયાના ખાખરેચી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો GujaratSaurashtra Kutchh માળિયાના ખાખરેચી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો By admin Share FacebookXPinterestWhatsApp માળિયાના ખાખરેચી ગામે રહેતા વિઠ્ઠલભાઈ દેવાભાઈ દેગામા નામના યુવાને ગત તા.08/12/2025ના રોજ પોતાના ઘરે ઓસરીમા લાકડા સાથે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે માળિયા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે. TagsmaliyamiyanamaliyapoliceMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat મોરબીમાં જૂના મનદુઃખની અદાવતમાં બીએસએફ જવાન પર હુમલો, બે શખ્સો સામે ગુનો નોંધાયો July 5, 2026 Gujarat મોરબી મનપાનું એલર્ટ: ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત, તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન જાહેર July 5, 2026 Gujarat મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ July 5, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,450SubscribersSubscribe TRENDING NOW વાંકાનેરમાં બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક July 3, 2026 વાંકાનેર પોલીસની સફળ કાર્યવાહી: વ્યાજખોરો પાસેથી રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ પીડિતોને પરત July 1, 2026 મોરબી જિલ્લામાં જુલાઈ-2026 માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ તા. 23 જુલાઈએ યોજાશે July 3, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 17 જુલાઈના રોજ ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે July 3, 2026