HomeGujaratમાળિયાના ખાખરેચી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

માળિયાના ખાખરેચી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

માળિયાના ખાખરેચી ગામે રહેતા વિઠ્ઠલભાઈ દેવાભાઈ દેગામા નામના યુવાને ગત તા.08/12/2025ના રોજ પોતાના ઘરે ઓસરીમા લાકડા સાથે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે માળિયા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW