HomeGujaratટંકારાના હરબટીયાળી નજીક કાર અકસ્માત બાદ રીક્ષા ચાલકના મોતની ઘટનામા પોલીસ ફરિયાદ

ટંકારાના હરબટીયાળી નજીક કાર અકસ્માત બાદ રીક્ષા ચાલકના મોતની ઘટનામા પોલીસ ફરિયાદ

ટંકારા રાજકોટ હાઈવે પર આવેલ હરબટીયાળી ગામ પાસે ગત તા 23 ઓગસ્ટના બપોરના સમયે ભાઇ મહમદસાહીલ ઈબ્રાહીમભાઈ શાહમદાર તેની GJ03BU-3747 લઈને જતા હતા તે દરમિયાન પુર ઝડપે આવેલી GJ15CB-9808   નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી આ ઘટનામાં રીક્ષા પલટી મારી ગઈ હતી અને ચાલક સાહિલ રીક્ષા નીચે દબાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બનાવ અંગે મૃતકના ભાઈએ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW