દેશભરમાં પહેલગામ હુમલાની ઘટના બાદ ભારત પાકિસ્તાન ભર્યો માહોલ સર્જાયો હતો જોકે છેલ્લા 48 કલાકથી સ્થિતિ અત્યંત તનાવભરી બની છે ખાસ કરીને ગત રાત્રીથી દેશના તમામ સરહદી જિલ્લામાં ડ્રોન એટેક અને મિસાઈલ એટેક થઇ રહ્યા છે જેનો દેશની સરહદ પર તેનાત એર ડીફેન્સ સીસ્ટમ સામનો કરી રહી છે જોકે રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી 15 મેં સુધી તમામ ડ્રોન ઉડાડવા કે આતશબાજી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે સરકારની નવી સુચના ન આવે ત્યાં સુધી આ આદેશ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવ્યો છે અને તેની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરી છે
Gujarat:
— Harsh Sanghavi (@sanghaviharsh) May 9, 2025
No firecrackers or drones will be allowed in any functions or events until the 15th of this month. Kindly cooperate and follow the guidelines.

