Sunday, January 18, 2026
HomeGujaratમોરબીના પંચાસર રોડમાં ઉભરાતી ગટરના કામથી સ્થાનિકો બેહાલ

મોરબીના પંચાસર રોડમાં ઉભરાતી ગટરના કામથી સ્થાનિકો બેહાલ

મોરબી શહેરના નવા બનેલા પંચાસર રોડ અને નાની કેનાલને જોડતી ચોકડી પાસે છેલ્લા 4-5 દિવસ થી ભૂગર્ભ ગટરની કુંડીસફાઈ ન થવાના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે. દિવસ દરમિયાન અહી સતત વાહનની અવર જવર રહે છે કેટલાક વાહન પુર ઝડપે નીકળતા હોવાથી આ પાણી ઉડીને આસપાસની દુકાનો સુધી આવે છે આ ભૂગર્ભ પાણી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ મુદે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોર્પોરેશનની ટીમ પહોચી ન હોવાનુ સ્થાનિકો એ આક્ષેપ કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page