Friday, April 18, 2025
HomeGujaratમોરબીમાં આજે સાંજે સોનાપુરી સ્મશાનગૃહમાં ગેસ આધારીત ભઠ્ઠી, નવા બિલ્ડિંગ બાંધકામના લોકાર્પણનો...

મોરબીમાં આજે સાંજે સોનાપુરી સ્મશાનગૃહમાં ગેસ આધારીત ભઠ્ઠી, નવા બિલ્ડિંગ બાંધકામના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે

મોરબી: આજે સાંજે 5 કલાકે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવેલી નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે અને નાયબ કમિશનર સંજયકુમાર સોની ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW