HomeGujaratમોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબી: તારીખ- 02/03/2025ના રોજ સવારે 7 વાગ્યેઉમિયા સર્કલ શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી પાસે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ચકલાઓ માટે પાણીના કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW