HomeGujaratમોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મુત્યુ

મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મુત્યુ

મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા નામના આધેડ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે ગયેલ હોય તે દરમિયાન હાર્ટ એટેકનો હુમલો આવી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW