જામનગર અમદાવાદ નેશનલ હાઈવે મોરબી જિલ્લા ના મોરબી તાલુકા તેમજ માળીયા તાલુકા અને શહેરમાંથી પસાર થઈ રહ્યો હોય આ રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર-જવર રહે છે તેમાં પણ માળીયા શહેર પાસે આ રોડ અત્યંત સાંકડો હોય તેમ જ ઠેર ઠેર જર્જરિત અવસ્થામાં હોય જેના કારણે અકસ્માતનો ભય તોડાઈ ગયો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સ્થિતિને ધ્યાનમાં લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકે તેવી રજૂઆત કરી છે