HomeGujaratવાંકાનેરમાં છેતરપીડીના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્ર ઝડપાયો

વાંકાનેરમાં છેતરપીડીના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્ર ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં છેતરપીડીના ગુનામાં સંડોવાયેલા કાચા કામનો આરોપી રમેશભાઈ રામસુભોગ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી 8 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. તેને તા.-28/02/2024ના રોજ વચગાળાના જામીન આધારે જેલ મુકત કરવામાં આવ્યો હતો. તે આરોપીને તા.- 07/03/2024ના રોજ જેલ ખાતે આરોપીને પરત હાજર થવાનું હોય, પરંતુ કેદી હાજર નહિ થઇ વચગાળાના જામીન મેળવી જેલથી ફરાર થયેલ હતા. મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે  આ કાચા કામનો આરોપી હાલ મહારાષ્ટ્ર રાજયના થાણે જીલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની બાતમીને આધારે ઝડપી લઈ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW