HomeGujaratમોરબીના જુના ઘુંટુ પાસે ઝીલટોપ સિરામિક કારખાનામાં વેલ્ડીંગ કરતા સમયે વીજશોક લાગતા...

મોરબીના જુના ઘુંટુ પાસે ઝીલટોપ સિરામિક કારખાનામાં વેલ્ડીંગ કરતા સમયે વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સિરામિક કારખાનામાં ગત તા.-04/07/2024 ના રોજ વેલ્ડીંગ કરતા સમયે કિરીટભાઈ ભીમજીભાઈ સુવારીયા નામના યુવાનને વીજશોક લાગતા તેક સારવાર માટે મોરબી શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગઈકાલે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડો. જી. એલ. કાલરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW