સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા.7/7/24ને રવિવારના રોજ નિ: શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન વિશ્વકર્મા સોસાયટી,નીલકંઠ સ્કૂલ સામે,હનુમાનજી મંદિર,રવાપર રોડ,મોરબી કરેલ છે તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને ટીપા પીવડાવવા માટે સવારના ૯.૦૦ થી ૧૨.00 સુધીમાં પધારવા વિનંતી.આ કેમ્પમાં ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીના સભ્યો સેવા આપશે.
સ્થળ:- વિશ્વકર્મા સોસાયટી,નીલકંઠ સ્કૂલ સામે,હનુમાનજી મંદિર,રવાપર રોડ મોરબી
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯નો સંપર્ક કરવા વિનતી.