મોરબીમાં આવતીકાલે તારીખ 09-05-2024 નાં ગુરુવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારના ફીડરમાં સમારકામ માટે સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. કામપૂર્ણ થયા બાદ કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
પરશુરામ ફિડરમાં આવતા વિસ્તારો :-શ્રીમદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર,જીલ્લા સેવા સદન, તથા આસપાસ ના વિસ્તારોમાં આવતીકાલે સમારકામ ના લીધે વીજકાપ રહેશે.

