HomeGujaratમોરબીમાં યુવકે માનસીક બીમારી થી કંટાળી જઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવકે માનસીક બીમારી થી કંટાળી જઈ આપઘાત કર્યો

મોરબીના શીવપાર્ક સોસાયટી માં રહેતા ભરતસિંહ બટુકસિંહ જાડેજાએ મૂળ માળિયા ના મોટા દહીંસરા ગામના વતની હતા.એ છેલ્લા બે મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને વાંરવાર જે બીમારીની દવા અલગ-અલગ દવાખાને ચાલુ હોય જેથી કંટાળી જતા તેના ઘરે જ પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.રણજીતસિંહ વખતસિંહ જાડેજા એ આ બનાવની જાણ મોરબી બી-ડીવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW