મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલી નો તારીખ:-20/02/2024 મંગળવાર ને 21/02/2024 બુધવાર ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે તારીખ 20/02, મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે 6:00 કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે તારીખ 21/02, ને બુધવારના રોજ સાંજે 6 કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરો ભાવ ભરિયું આમંત્રણ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફ નો પ્રોગ્રામ રાખવા આવેશે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના 12:00 કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે 11:00 કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર જલાશા મા આવી સવાબે દાલ હાશીલ કરજો તેની દરગાહ ના ખાદીમ રજાકબાપુ એ એક અખબાર યાદી મા જણવેલ છે

