HomeGujaratમોરબીમાં વસતા બગથળાના વતની પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાશે

મોરબીમાં વસતા બગથળાના વતની પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાશે

મોરબી તાલુકાના બગથળા ગામના વતની તેમજ મોરબી શહેરમાં વસવાટ કરતાં ગામના તમામ પરિવારોનું ગૃપ સને ૧૯૯૬માં ” શ્રી બગથળા સોશ્યલ ગૃપ – મોરબી “ની સ્થાપના કરવામાં આવ્યું હતું .આ ગૃપ દ્રારા દર વર્ષે સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ અન્ય સામાજિક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરેક સભ્યો ઉત્સાહભેર ભાગ લઈ ગૃપને જીવંત રાખેલ છે.આજે પણ ૨૭ વર્ષ બાદ એટલા જ ઉત્સાહભેર કાર્યક્રમોનું આયોજન થાય છે. જે અનુસંધાને ગ્રૂપનો ૨૮મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૩૧ના રોજ બપોરના ૩.૦૦ કલાકે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ,એસ.પી.રોડ , મોરબી ખાતે કરવામાં આવ્યું સમારોહનો પ્રારભ નકલંક મંદિર – બગથળા મહંત દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને આર્શિવાદ પાઠવશે.આ કાર્યક્રમમાં ધો -૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે .તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુસુપ્ત રહેલ શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં .આ વર્ષે કુલે ૧૨ આઇટમો અને ૬પ બહેનો -બાળકો પોતાની કલા-કૃતિ રજૂ કરશે. તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે, તેમજ મોરબી શહેરમાં જે કુટુંબ નવા રહેવા આવ્યા છે. તેઓઓને પણ સભ્ય બનવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે વધુ માહિતી માટે કિશોરભાઈ મેરજા (મો.૯૯૭૮૯ ૬૧૬૧૪), દિનેશભાઈ જી ઠોરિયા(મો ૯૮૭૯૫ ૯૭૦૦૫), એ.કે ઠોરિયા (મો૯૨૬૫૩૨૭૭૮૮) અને ધરતીબેન બરાસરા (મો. ૯૮૨૫૯ ૪૧૭૦૪) નો સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW