HomeGujaratમોરબી હોનારત ની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર ભરના સમસ્ત સીતાપરા પરીવાર દ્રારા સ્નેહ...

મોરબી હોનારત ની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર ભરના સમસ્ત સીતાપરા પરીવાર દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ

ગત તા.7/11/22 ના રોજ રાજકોટ મુકામે સ્નેહ મીલન બાબત ની પ્રતીનીધી મીટીંગ મળેલ હતી. જેમા સીતાપરા પરિવારના આગેવાન હાજર રહી વષઁ 2022 નુ સ્નેહ મીલન મોકુફ રાખવામા નિર્ણય કર્યો હતો મોરબીમાં ગત તા.30 ના રોજ મોરબીમા ઝુલતા પુલ અકસ્માત ના બનાવ ને પગલે શ્રધ્ધાંજલી રૂપે રદ કરવામા આવેલ છે તેમ સીતાપરા પરિવારના આગેવાન અરુણભાઈ સીતાપરા એ જણાવ્યું હતું આ સાથે આગામી 2023 ના વષઁ ની જાહેરાત આવતા વષઁ મા કરવામા આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW