HomeGujaratસિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓ વધ્યા, 300થી વધુ શરદીના કેસ.

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓ વધ્યા, 300થી વધુ શરદીના કેસ.

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. ખાસ તો તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે.

વાયરકના કેસ: વાયરલ ઇન્ફેક્શનના કેસના દર્દીઓનો સિવિલ હોસ્પિટલમાં ઘસારો વધ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ છે. જોકે વરસાદ બાદ મચ્છરનો ત્રાસ વધતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.

આ રહ્યા રિપોર્ટ: શરદી – 307, સામાન્ય તાવ – 74, ઝાડા-ઉલટીના – 87, મલેરિયા તાવના – 3, ડેન્ગ્યુના કેસ – 4, ચિકન ગુનિયા – 1 આટલા એક અઠવાડિયાના કેસ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW