HomeGujaratઉમિયા ધામ ઊંઝા ખાતે વૈશાખી પૂનમની શોભાયાત્રા નીકળી

ઉમિયા ધામ ઊંઝા ખાતે વૈશાખી પૂનમની શોભાયાત્રા નીકળી

પાટીદાર સમાજના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં દર વર્ષે વૈશાખી પૂનમના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.કોરોના મહામારીના કારણે આ શોભાયાત્રા યોજાઈ ન હતી જોકે આ વર્ષે સ્થિતી રાબેતા મુજબ થતા ઊંઝાધામ ખાતે માતાજીની શોભાયાત્રા નીકળી હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઊંઝા ધામના કાર્યકરો તેમજ ભાવિક ભક્તો સહિતના જોડાયા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW