Monday, May 12, 2025
HomeGujaratમોરબીના શિવનગરમાં આવતીકાલે,સમ્રાટ હર્ષ નાટક ભજવશે

મોરબીના શિવનગરમાં આવતીકાલે,સમ્રાટ હર્ષ નાટક ભજવશે

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં તહેવાર સમયે ગૌશાળા તેમજ ગરબી મંડળના લાભાથે ધાર્મિક નાટક ભજવતા હોય છે .દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવનગરમાં ધાર્મિક નાટકનું આયોજન કરાયું છે. શિવનગર ગામમાં આવેલા રામજી મંદિર ચોકમાં આવતીકાલે 12 નવેમ્બરના રોજ રાત્રે 10:30 કલાકે શિવનગર ગરબી મંડળના લાભાર્થે સમ્રાટ હર્ષ ગરીબીનો બેલી કોમિક પાત્ર સાથેનું નાટક ભજવવામાં આવશે. આ નાટક માણવા લોકોને ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW