HomeGujaratવાંકાનેરમાં લોકોને ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે પાણીના બોરનું...

વાંકાનેરમાં લોકોને ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે પાણીના બોરનું ધારાસભ્યનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર શહેરનાં લોકોને ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા પાણીનાં બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બોરનાં સ્થળે જીતુભાઈ સોમાણી પોતે હાજર રહી અને સતત મોનીટરીંગ કરેલ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW