કાનાબાર તેજસભાઈ (કાનો) ઉંમર વર્ષ 45 તે મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી) ના સુપુત્ર તે મનસુખલાલ નાથાલાલ કાનાણી ના જમાઈ નું તા. 26/01/2025 રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 27/01/2025 સોમવારે સાંજે 4 થી 5 જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે

